Friday, 28 October 2011

aah....

પ્રેમ નહિ મને તો બસ તુચ્છ સ્નેહની આસ છે
વ્યાજ નહિ હવે તો ફક્ત મુલની તલાશ છે
'સાહિલ' હતો મારી કબર બંધાવાનું કારણ
દોષ દેવા ફક્ત અવતરણ હટાવાની વાર છે....

No comments:

Post a Comment